R R Gujarat

વાંકાનેરના તીથવા ગામના તળાવ પાસે યુવાનનું કોઈ કારણોસર મોત

વાંકાનેરના તીથવા ગામના તળાવ પાસે યુવાનનું કોઈ કારણોસર મોત

 

તીથવા ગામના તળાવ પાસે 30 વર્ષના યુવાનનું કોઈ કારણોસર મોત થયું હતું વાંકાનેર તાલુકા પોલીસે બનાવ અંગે તપાસ ચલાવી છે

વાંકાનેરના તીથવા ગામના રહેવાસી પ્રકાશ લાખાભાઈ બાર (ઉ. વ.30) નામના યુવાનનું ગામની સીમમાં તળાવ પાસે કોઈ કારણોસર મોત થયું હતું વાંકાનેર તાલુકા પોલીસે મૃતદેહ પીએમ માટે વાંકાનેર સરકારી હોસ્પિટલ મોકલી બનાવની નોંધ કરી વધુ તપાસ ચલાવી છે