R R Gujarat

મોરબીની મહેન્દ્રનગર ચોકડીએ ચક્કર આવતા પડી ગયેલ આધેડનું મોત

મોરબીની મહેન્દ્રનગર ચોકડીએ ચક્કર આવતા પડી ગયેલ આધેડનું મોત

 

મહેન્દ્રનગર ચોકડી પાસે અચાનક ચક્કર આવતા પડી ગયેલ 46 વર્ષના આધેડને સારવાર મળે તે પૂર્વે જ મોત થયું હતું

મૂળ એમપીના વતની દોલતરામ દેવચંદ વર્મા (ઉ. વ.46) નયમન આધેડ મહેન્દ્રનગર ચોકડી પાસે હતા ત્યારે અચાનક ચક્કર આવતા પડી ગયા હતા જેથી સારવાર માટે મોરબી સિવિલ હોસ્પિટલ ખસેડયા હતા ફરજ પરના તબીબે જોઈ તપસીને મરણ ગયેલ જાહેર કર્યા હતા મોરબી બી ડિવિજન પોલીસે બનાવ અંગે વધુ તપાસ ચલાવી છે