હળવદમાં આવેલ વાડીની ઓરડીમાં વિજશોક લાગતાં 25 વર્ષના યુવાનનું મોત થયું હતું હળવદ પોલીસે બનાવની નોંધ કરી તપાસ ચલાવી છે
હળવદના ગોરી દરવાજા પાસે રહેતા શનિભાઈ ભગવાનજીભાઈ પરમાર (ઉ. વ.25) નયમન યુવાન સરા રોડ રઘુનંદન સોસાયટી પાછળ વાદીની ઓરડીમાં હતા ત્યારે બોર્ડમાં ઇલેક્ટ્રિક શોક લાગતાં યુવાનનું મોત થયું હતું હળવદ પોલીસે અકસ્માત મૃત્યુના બનાવ માંલે વધુ તપાસ હાથ ધરી છે