મોરબીના ધરમપુર ગામની સીમમાં આવેલ મચ્છુ નદીના પાણીમાં ડૂબી જતાં 45 વર્ષીય વેપારીનું મોત થયું છે પોલીસે બનાવની વધુ તપાસ ચલાવી છે
મોરબીના ઘુંટુ ગામે રહેતા હસમુખભાઇ રાઘવજીભાઈ પરેચા (ઉ. વ.45) નામના આધેડ ગત તા. 23 ના રોજ ધરમપુર ગામ નજીક મચ્છુ નદીના પાણીમાં ડૂબી જતાં મૃત્યુ થયું હતું પોલીસે મૃતદેહ પીએમ અર્થે હોસ્પિટલ ખસેડ્યો છે અને અકસ્માત મૃત્યુના બનાવની નોંધ કરી વધુ તપાસ ચલાવી છે